મેસેજ અને પત્રમાં કામ એક જ હોય છે
લાગણીઓને પહોંચાડવાનું,
પરંતુ મેસેજ મળતા જ તેની કદર ઓછી થઈ જાય છે.
જ્યારે પત્ર માટેનો ઇંતેઝાર
એ પણ મીઠો અને પ્રેમાણ લાગે છે.
પત્ર મળશે તો જવાબમાં શું હશે
તેની રાહ જોવામાં પણ
એક મધુર લાગણી રહેલી હોય છે.
ભલે ને પત્રનો જવાબ મોડો આવે
આંગણે તેણી વાટ રોજ જોવાતી હોય છે.