#અહિંસા
કોઈને મન , વચન , કર્મથી પણ હાનિ ન પહોંચે એનું નામ જ
' અહિંસા ' .
મહાત્મા ગાંધીજી એનું જીવતું - જાગતું ઉદાહરણ હતા.
દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા - આઝાદી
અપાવવા એમને ' અહિંસા ' નું શસ્ત્ર ઉપાડ્યું હતું ને એના
થકી દેશને આઝાદી અપાવી.
હિંસક બનીને જો આપણે કોઈ પ્રવૃત્તિ કરીએ તો એમાં
પશુતા ગણાય .
" અહિંસા પરમો ધર્મ : "
ઠાકોર રણજીતસિંહ .કે ઉર્ફે " કેશવ "
ઈમેલ આઈડી : ranjitthakor3077@gmail.com
( mo ) 9898688457