#અહિંસા


કોઈને મન , વચન , કર્મથી પણ હાનિ ન પહોંચે એનું નામ જ


' અહિંસા ' .


મહાત્મા ગાંધીજી એનું જીવતું - જાગતું ઉદાહરણ હતા.


દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા - આઝાદી


અપાવવા એમને ' અહિંસા ' નું શસ્ત્ર ઉપાડ્યું હતું ને એના


થકી દેશને આઝાદી અપાવી.



હિંસક બનીને જો આપણે કોઈ પ્રવૃત્તિ કરીએ તો એમાં


પશુતા ગણાય .



" અહિંસા પરમો ધર્મ : "


ઠાકોર રણજીતસિંહ .કે ઉર્ફે " કેશવ "


ઈમેલ આઈડી : ranjitthakor3077@gmail.com


( mo ) 9898688457

Gujarati Motivational by Ranjit Thakor : 111587153

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now