હદય થી આપણે જેને હંમેશા સુખી અને આનંદમા જ જોવા માગતા હોય અને એ જ વ્યક્તિ આપણને દુઃખ આપી જાય ને, તેમ છતાં પણ આપડે તેને માફી આપી દઈએ છીએ. કારણ કે આપણે તેને દુઃખી નથી જોઈ શકતા. તો શું આ હદયમા ભગવાન નો પણ એક પવિત્ર પ્રેમ વહેતો હોય છે.?

Gujarati Thought by Hiren K Chudasama : 111585947

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now