#આવાસ
માત્ર ચાર દીવાલો ઊભી કરવામાં આવે તેંને ' મકાન ' કહેવાય
પણ એમાં પ્રેમરૂપી વિશ્વાસ , એકબીજાની હૂંફ ,
એકબીજાની લાગણીઓની કદર , નાના- મોટા સૌ પ્રત્યે
આદર હોય ત્યારે જ એક સુંદર ' આવાસ ' નું નિર્માણ થાય
છે ને પ્રભુનો એમાં વાસ થાય છે.
ઠાકોર રણજીતસિંહ . કે ઉર્ફે " કેશવ "
ઈમેલ આઈડી : ranjitthakor3077@gmail.com
( mo ) 9898688457