#આવાસ


માત્ર ચાર દીવાલો ઊભી કરવામાં આવે તેંને ' મકાન ' કહેવાય


પણ એમાં પ્રેમરૂપી વિશ્વાસ , એકબીજાની હૂંફ ,



એકબીજાની લાગણીઓની કદર , નાના- મોટા સૌ પ્રત્યે



આદર હોય ત્યારે જ એક સુંદર ' આવાસ ' નું નિર્માણ થાય



છે ને પ્રભુનો એમાં વાસ થાય છે.




ઠાકોર રણજીતસિંહ . કે ઉર્ફે " કેશવ "



ઈમેલ આઈડી : ranjitthakor3077@gmail.com



( mo ) 9898688457

Gujarati Blog by Ranjit Thakor : 111585505

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now