અત્યાર નો મનુષ્ય પોતાની હેવાનિયત પાર કરી દે છતાં કોઇ કાઈ પણ ના બોલે,

પણ જો પશુઓ ગાંડા થાય તો તેને મારી નાખવામાં આવે.

આ ન્યાય મળે છે પશુઓને.
#પશુ

Gujarati Thought by Chandni Desai : 111584955
Hardik Kapadiya 3 years ago

એકદમ સાચું કહ્યું.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now