#પશુ
જેની વિચારવાની શક્તિ ના હોય એને ' પશુ ' કહેવાય.
માણસ વિચારશીલ પ્રાણી છે :;
શુ સારું ને શુ ખરાબ એ વિચારી શકે છે ,
પણ પશુ એવું નથી કરી શકતા.
એટલે જ પશુ ને માણસમાં ફરક છે.
પરંતુ , જો માણસ બધી સીમાઓ
ઓળગી ને પશુ સમાન વર્તે એ માણસ કહેવાને લાયક નથી.
વિશ્વભરમાં ફૂલ જેવી કુમળી બાળાઓ પર થતા બળાત્કાર
જેવા પાશવી કૃત્યોને લીધે માણસ પોતાની ગરિમા ને
સંસ્કૃતિ ભૂલી ચુક્યો છે .
ઠાકોર રણજીતસિંહ .કે ઉર્ફે " કેશવ "
ઇમેઇલ આઈડી : ranjitthakor3077@gmail.com
( mo ) 9898688457