ખરેખર આપણને અહેસાસ હોય કે આપણાં થી કોઈક નું ખોટું થયું છે જેનાંથી તેનાં આત્માને દુઃખ થયું છે.તો ત્યાં અંતઃકરણ પૂર્વક માફી માંગી જ લેવી જોઈએ.
અને કોઈ સાચા દિલથી પોતાની ભૂલ યા જાણી જોઈને કરેલાં કામ માટે થઇને પણ સ્વીકારતું હોય તો અંતઃકરણ પૂર્વક માફી આપી પણ દેવી જોઈએ.