ખરેખર આપણને અહેસાસ હોય કે આપણાં થી કોઈક નું ખોટું થયું છે જેનાંથી તેનાં આત્માને દુઃખ થયું છે.તો ત્યાં અંતઃકરણ પૂર્વક માફી માંગી જ લેવી જોઈએ.
અને કોઈ સાચા દિલથી પોતાની ભૂલ યા જાણી જોઈને કરેલાં કામ માટે થઇને પણ સ્વીકારતું હોય તો અંતઃકરણ પૂર્વક માફી આપી પણ દેવી જોઈએ.

Gujarati Quotes by Varsha Patel : 111584192
મનોજ નાવડીયા 4 years ago

Sara's.... Je zuki Jay tene vishva yad rakhe che...

ધબકાર... 4 years ago

મારા આત્માને દુઃખ થયું એવું હું કહું છું એટલે.🙂

Varsha Patel 4 years ago

Pan mafi kai vat par mangu eto ke

ધબકાર... 4 years ago

લખવું સારું લાગે, માફી માગતા જોર આવે...🙄

ધબકાર... 4 years ago

ફટાફટ માફી માગ...☺️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now