આપ સૌના પસંદગીના પાત્ર એસીપી અર્જુનને સાંકળતી ચોથી નવલકથા આજે તા-30/09/20 ના રોજ માતૃભારતી પર પ્રકાશિત થવા જઈ રહી છે. જેનું નામ છે ઑપરેશન ચક્રવ્યૂહ.

દેશમાં થનારા આતંકવાદી હુમલાને વિફળ કરવા મેદાને પડતા યોદ્ધાઓની કહાની છે ઑપરેશન ચક્રવ્યૂહ. ખૂબ જ મહેનત, રિસર્ચ કરીને લખવામાં આવેલી આ નવલકથાની ટોટલ બે સિઝન આવશે અને આ નવલકથા ગુરુવાર અને રવિવારે પ્રકાશિત થશે.

અર્જુન અને એના જોડીદાર નાયક ઉપરાંત મારી અગાઉની બે નવલકથાના પાત્રો પણ આ નવલકથામાં સામેલ છે. તો વાંચવાનું ચૂકતા નહિ, ગજબની સસ્પેન્સ, થ્રીલર નવલકથા ઑપરેશન ચક્રવ્યૂહ.!!

Jatin.R.patel લિખિત વાર્તા "ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19897049/operation-chakravyuh-1-1

Gujarati Book-Review by Jatin.R.patel : 111582954

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now