95 % જયોતિષ ઉપર જીવે એવું લાગે છે. લગ્ન નો થાય તો જ્યોતિષ પાસે જાય છે. બાળક નો થાય તો જ્યોતિષ, નોકરી નો મળે તો જ્યોતિષ, જોતું હોય તેવું મકાન નાં મળે તો જ્યોતિષ, ઘરમાં ઝગડા થાય તો જ્યોતિષ, માણસ ને વ્યસન મુક્તિ મેળળવી હોય તો જ્યોતિષ, કોઈ લાંબા ગાળે બીમાર હોય તો જ્યોતિષ......... અઘરું કામ સરળતાથી થઈ જાય તે માટે પણ જ્યોતિષ પાસે જાય છે.
કોઈ ને મેહનત નથી કરવી મેહનત વગર કાઈ નાં મળે. 🙏🙏🙏