ઈર્ષાળુ લોકો ગણતાં રહે છે સદાયે બીજાનું નળીયું!
સરખામણી કરીને માપતાં રહે છે પોતાનું જ ફળીયું,
કહો કોઈક, દેખાદેખી બંધ કરીને આપે ધ્યાન ખુદમાં,
નહીં તો આવશે એમની જ આર્થિક ક્ષમતાનું તળિયું.

#તળિયું

Gujarati Blog by Sagar : 111581359

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now