શાસ્ત્ર મુજબ જો કોઇ સ્ત્રીના પગના તળિયામાં ચક્ર, ધ્વજ કે સ્વાસ્તિકનું નિશાન હોય તો તેવી સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષને રાજ સુખ પ્રાપ્ત થાય છે. તે રાજાની જેમ જીવન વ્યતીત કરે છે અને તેની પત્નીને રાણીનું સમ્માન પ્રાપ્ત થાય છે.
💕ચાહત💕
#તળિયું

Gujarati Thought by Neha : 111581329

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now