અતીતના ખુલેલા પાનાં સુખ ઓછું ને દુઃખ વધુ આપે છે,

પ્રજ્જવલિત પાવક કરતાં રાખ વધુ બળતરા આપે છે,

સમય વહ્યો, ના જીવ્યો કદી, હવે અંતરમન દિલાસો આપે છે,

નિરવ નિશા વહી રહી ત્વરિત ને આંખો સપના વધુ આપે છે.

-Parmar Mayur

Gujarati Good Night by Parmar Mayur : 111580457

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now