સત્ય ની પરીક્ષા"

સૃષ્ટિ નું સુખ છીનવાઈ ગયું છે,
ક્યારે આવશે વરાહ !,

દુઃખ થી પીડાતા આ પ્રહલાદ ને,
ક્યારે બચાવશે નરસિંહ !,

તારા નામ હજાર છે પ્રભુ,
હવે કામ કરજો એક,

ભક્તો ની ન લો પરીક્ષા હવે,
પરચો બતાવો છેક,
આપે આપેલું વચન ને,
પાળજો તમે નેક,

સત્ય ને થતી હાની ને,
રોકવા લો તમે ટેક.                           @---કૌશિક દવે ના જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

-Kaushik Dave

Gujarati Religious by Kaushik Dave : 111579777
shekhar kharadi Idriya 4 years ago

યથાર્થ પીડાનું સટીક વર્ણન..

Yakshita Patel 4 years ago

ખૂબ સરસ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now