#અસ્પષ્ટતા
સંબંધોમાં સ્પષ્ટતા હોવી જરૂરી છે , સંબંધોમાં અસ્પષ્ટતા
વિનાશને નોતરે છે . ભક્ત ને ભગવાન વચ્ચેનો સંબંધ ,
ભાઈ - બહેનનો સંબંધ , માતાપિતાનો
સંબંધ , મિત્ર- મિત્રનો સંબંધ ,
પતિ-પત્નીનો સંબંધ આ તમામ સમાજમાન્ય સંબંધો છે ,
જે સંબંધમાં પવિત્રતા ના હોય
અથવા જે સંબંધોનું કોઈ નામ જ ના હોય ,અસ્પષ્ટતા હોય
એ સંબંધ ઝાંઝવાના નીર જેવો છે એનું કોઈ જ ભવિષ્ય
નથી હોતું .
જેમકે , લગ્નબાહ્ય સંબંધો પરિવારને - પતિ-પતિના
સંબંધોને તોડવાનું કામ કરે છે .
ઠાકોર રણજીતસિંહ . કે ઉર્ફે " કેશવ "
ઈમેલ આઈડી : ranjitthakor3077@gmail.com
(mo) 9898688457