#અસ્પષ્ટતા


સંબંધોમાં સ્પષ્ટતા હોવી જરૂરી છે , સંબંધોમાં અસ્પષ્ટતા



વિનાશને નોતરે છે . ભક્ત ને ભગવાન વચ્ચેનો સંબંધ ,



ભાઈ - બહેનનો સંબંધ , માતાપિતાનો



સંબંધ , મિત્ર- મિત્રનો સંબંધ ,


પતિ-પત્નીનો સંબંધ આ તમામ સમાજમાન્ય સંબંધો છે ,



જે સંબંધમાં પવિત્રતા ના હોય



અથવા જે સંબંધોનું કોઈ નામ જ ના હોય ,અસ્પષ્ટતા હોય



એ સંબંધ ઝાંઝવાના નીર જેવો છે એનું કોઈ જ ભવિષ્ય



નથી હોતું .


જેમકે , લગ્નબાહ્ય સંબંધો પરિવારને - પતિ-પતિના



સંબંધોને તોડવાનું કામ કરે છે .



ઠાકોર રણજીતસિંહ . કે ઉર્ફે " કેશવ "



ઈમેલ આઈડી : ranjitthakor3077@gmail.com



(mo) 9898688457

Gujarati Thought by Ranjit Thakor : 111579671

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now