હુ તો નીકળ્યો છું પ્રેમ ની શોધમાં ,આમ નફરતો અને સ્વાર્થ તણા વહેણોમાં ફસાઈ ગયો..બધાને પ્રેમ આપનાર આજે નફરતો નો સીકાર બની ગયો..
સમજાતું નથી શું થયું છે આ માનવીયોના મનને ? કયા પ્રેમ સદભાવના અને માયા મુકી સ્વાર્થ મા આંધળો થયો આ માનવી..
જોને હું ની લડાઈ મા માનવતા નેવે મુકી સંબંધોને દાવ પર લગાવી જીત મેળવવા ની ધેલછા લગાવી બેઠો છે માનવી..
હે ભગવાન તારી આ પ્રેમ નગરી મા કેવું ગ્રહણ લાગ્યું આ જો બધું ખતમ કરવા બેઠો આ માનવી

-hemant pandya

Gujarati Thought by Hemant Pandya : 111578832

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now