કાન્હા ના આવ્યા નો જ્યારે રાધા ને અણસાર થયો
પછી તો શું કહું,સોળે શણગાર થયો
જ્યારે અફવા લાગી લાગણીની વાત માં
પછી તો ભાદરવે ભરપૂર વરસાદ થયો
આમજ કકડતી હતી યાદો ની કોઈ વાત
વાંસળી ના સુર માં જ્યારે રાધા ના જ નામ નો પોકાર થયો
©ગીતા એમ ખૂંટી

-Gita M Khunti

Gujarati Blog by Gita M Khunti : 111578303

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now