ન કરજે વ્યંગ ઓ દિલ કોઈની નાજુક અવસ્થા પર,
નથી ગમતું કોઈને પણ સૂવાનું આમ રસ્તા પર.
તને ઈચ્છા છે તારે આંગણે હો ચાંદની રાતો,
મગર હોતાં નથી ધાબાં, ઘણાનાં ઘરના નકશા પર.
-મિલન કુમાર

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111576704

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now