હું નથી વિચારી રહ્યો કે મારું કાલ કેવું હશે કેમ કે હું આજ ના જીવવા માંગુ છું મને કોઈ જ પ્રશ્ન નથી કે કોણ મારો સાથી બનશે જે જીવન ભર મને સાથે લઈ ને ચાલશે અને મને તેનો ભાગીદાર બનાવશે બસ સપના છે થોડા પણ પૂર્ણ કરવા છે કેમ કે પછી શું ખબર આ માનવ દેહ મળે કે ના મળે હું મારી જાત ને જીવી લઉં એકપળ માટે .

-VAGHELA HARPALSINH

Gujarati Quotes by HARPALSINH VAGHELA : 111576033

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now