આ દિમાગને કયાં કશી ખબર છે,
કે યુદ્ધ તો બંને પક્ષને નુકસાન જ પહોંચાડે છે.
એટલે જ કદાચ એ મન સમજે છે કેમ કે,
એ હંમેશા જયાં નફરત છે ત્યાં જ જવા માંગે છે.
કદાસ એ યુદ્ધ શમીને સમાધાનમાં ફેરવાય!
#યુદ્ધ

Gujarati Motivational by Rashmi Rathod : 111575614

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now