યુદ્ધ કરવાથી બંને તરફના પક્ષોને નુકશાન થાય છે તો બને ત્યાં સુધી યુદ્ધ કરવાનું ટાળવું જોઈએ. જો યુદ્ધ કરવું હોય તો પોતાની સાથે જ કરો, પોતાનામાં રહેલો રાગ, દ્વેષ, અભિમાન, ઈર્ષા, અદેખાઈ..આ બધાને યુદ્ધ કરીને મારી નાખો તો જીવન સરળ અને સફળ થઈ જશે.
#યુદ્ધ

Gujarati Whatsapp-Status by Keyur Shah : 111575320
shekhar kharadi Idriya 4 years ago

એકદમ સાચી વાત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now