જનગણ શું ગણગણ કરે?
લોહી વહાવે તો અર્થ સરે.

યુદ્ધ નો સમય નિશ્ચિત કરે,
સરહદ જઈ શીરછેદ કરે.

યુદ્ધના પ્રકાર બદલાયા કરે,
ચીન કોરોના જેવિક યુદ્ધ કરે.

ઘણા શહીદ થયા આ યુદ્ધમાં,
ભારત જ જીતશે આ યુદ્ધમાં.

#યુદ્ધ

Gujarati Poem by Ashvin Sutariya : 111575287

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now