નારી જ વિધવા નારીની દુશ્મન છે

કેમ કે

વિધવા નારીની સાસુને

હજું પણ તેમને પૂત્ર પ્રત્યેનો મોહ અકબંધ છે

અને પૂત્ર વધુનું દર્દ સમજવામાં તે સાસુ નિષ્ફળ છે ...

#વિધવા

Gujarati Thought by Narendra Parmar : 111573929

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now