Jay Shree Radhe Krishna 🙏


છે પ્રત્યક્ષ તો પ્રસન્ન કરી લેજો,
પંચતત્વમાં વિલીન થઈ ગયા બાદ લાગણી જતાવવી શું કામની?

છે હાજર તો હાજરીની નોંધ તો લેજો
પછી તિથિ-શ્રાદ્ધ કરી નિજ મનને સાંત્વના આપવી શું કામની?

છે હજુ ઘણો સમય જાત ફંફોળી લેજો
પછી એકવાર વેળા ચુક્યા બાદ જાત આપણી જગાડવી શું કામની?

-"દોસ્ત"

Gujarati Religious by Falguni Dost : 111571888

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now