આત્મહત્યા કરતા પહેલા કોઈ પણ સ્ત્રી,,જે મા હોય એને એક સવાલ પૂછી આવવો....કે કોઈ મા પોતાના સંતાન વગર જીવી શકે?
એક માને પૂછયુ,એનો જવાબ, આ મુજબ હતો,
" જો તમે જીવતી લાશને જીવન કહી શકો તો એ માને જીવિત કહી શકાય...અને કદાચ મા ન હોય તો પણ એની આત્માને પણ ફરી વખત મોત જેટલી વેદના થાય..."

અને પૂછનારે પોતાની મા ભણી કદમ ઉપાડયા...

Bharti.

Gujarati Blog by Bharti Bhayani : 111570903

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now