ખરાબ કોઈ એક અનુભવથી,
ન તો બીજા માટેની ભાવના ખરાબ થવી જોઈએ,
ન તો આપણા કોઈ અભિગમમાં ફર્ક આવવો જોઈએ,
કારણ એમણે જે અનુભવ શીખવ્યો એ એમનું વ્યક્તિત્વ હતું,
હવે કોઈ એક વ્યક્તિ દુષ્ટ હોય તો બધા દુષ્ટ જ હોય એવું જરૂરી તો નથી ને!
#દુષ્ટ

Gujarati Thought by Maitri Barbhaiya : 111570503

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now