જીવન માં વિશ્વાસ રાખવો જરુરી છે,
પણ આ વિશ્વાસ માપ માં હોવો જોઈએ,
કારણ કયારેક પારકા પરનો અતિ વિશ્વાસ,
તમારા જીવન રુપી શાંત સાગર માં અશાંત સુનામી લાવી શકે છે
#વિશ્વાસ

Gujarati Thought by BM@C : 111567342

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now