પુસ્તકાલય એ મારા માટે પવિત્ર જ્ઞાનમંદિર છે, કેમકે ત્યાં મને હંમેશા માંગ્યા કરતા વધારે જ મળ્યું છે. અહીંયા આવતા લોકો હંમેશા કશુંક સારું પામીને જ જાય છે. આ જ્ઞાનમંદિરમાં નિયમીત જવાનું રાખીએ તથા આપણા બાળકોને પણ આ જ્ઞાનમંદિર(પુસ્તકાલય)ની મુલાકાત નિયમીત કરાવતા રહીએ. ધાર્મિક મંદિરો તો ઘણા છે, સમાજમાં હવે આવા જ્ઞાનમંદિર(પુસ્તકાલય)ની પણ સંખ્યા વધે એવા પ્રયાસો કરીએ.
#મંદિર
-Sagar Vaishnav