જ્યાં જઈને આપણે ખુદને ખુદની ભીતર ભાળી શકીએ, એ આસ્થા અને શ્રધ્ધાની પ્રતિતિ કરાવતું મુકામ એટલે...
મંદિર... પછી એ મનમંદિર પણ હોઈ શકે અને મૂર્તિ સ્થાપિત દેવસ્થાન મંદિર પણ હોઈજ શકે...

#મંદિર

Gujarati Religious by Varsha Patel : 111566742

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now