બન્યા વિરાન આજ એ મંદિરના દ્વાર,
પ્રભુ તારી લીલા લાગે હવે અપરંપાર.

ખોલવા માણસના એ ભીતરના દ્વાર,
બોલ્યા હરી, "ના આવ અહીં હવે ધરાર."

"કર્યા ન હતા આપણે કોઇ કરાર,
સમજી બેઠો તું ખુદને તારણહાર??"

"ખોલે જો હવે એના આત્માના દ્વાર,
તો જ થાય મનુષ્યનો બેડો પાર."

Bhavesh

Gujarati Whatsapp-Status by Bhavesh : 111566731

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now