નિવાન અને નાયરા એ છેવટે IVF નો સહારો લીધો હતો... આ છેલ્લો પ્રયત્ન હતો.. તે પણ નિષ્ફળ નીવડયો... હવે?? બન્ને ને બાળકો ખૂબ ગમતા હતા..હતાશ મન નો થાક ઉતારવા #મંદિર ના પગથીયે બેઠા હતાં ત્યાં એટલો સુંદર વિચાર આવ્યો કે આજે બંન્ને અનેક બાળકો ના માતા -પિતા થઈ ગયા..
હવે તેઓ અનાથ આશ્રમ માં સેવા આપે છે.. તેને જ પોતાનું #મંદિર કહે છે અને ત્યાં ના બાળકો ને પોતાના આરાધ્ય દેવી - દેવતા..
#મંદિર