The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
🏊 મનુષ્યને તેનો સંઘર્ષ 🏋️ મનુષ્ય ઇશ્વરની એક અધૂરી રચના છે અને તેનો દરેક સંઘર્ષ ઈશ્વરે અધૂરાં છોડલા કામ ને પૂરું કરવાનો પ્રયત્ન હોય છે. - એરિક હાફેર 🏊 મનુષ્યને તેનો સંઘર્ષ 🏋️ મનુષ્ય ઇશ્વરની એક પૂર્ણ રચના છે અને તેનો દરેક સંઘર્ષ પોતાની પૂર્ણતા ને ઓળખાવા માટે અને પોતાના માં રહેલાં ઈશ્વર અંશ નો અનુભવ કરવાનો પ્રયત્ન હોય છે. - યોગેશ બી. ઠક્કર 😊 #conflict #struggle #સંઘર્ષ #संघर्ष #સંઘર્ષ
Thank you so much to all for your likes and love😊😊
Thank you so much sarkar saheb😊😊
😊😊
હા સર હું પણ તમારા મત સાથે સહમત છું 😊😊👌👌👍👍
હા સર મને પણ આ શ્લોક પર થી જ આ વિચાર આવ્યો હતો કે ... મનુષ્ય ઇશ્વર ની પુર્ણ રચના છે બસ એની એની અનુભૂતિ કરવી પડે જે અત્યાર નાં સમય મા થોડુ મુશ્કેલ છે. 🤔🤔😊😊
એરિફ હાફેર ના વિધાન ને કારણે ,મારો મત રજૂ કર્યો.. બાકી સમજણ આપની છે.. ધન્યવાદ..
ઇશ્વર નું જ્ઞાન એટલે કે અપરોક્ષ અનુભૂતિ ( અતિન્દ્રિય ) થયા વગર કશુંક કહેવું એ બાલીશતા છે., આપણે તો તેમની અનુભૂતિ કરેલ ઋષિ મુનિ ની વાણી ટાંકી કહી શકીએ....ૐ પુર્ણ મંદ: પુર્ણમ ઈદમ્ , પુર્ણતાત્ પુર્ણમ્ ઉદચ્યતે, પુર્ણસ્ય પુર્ણ માદાય , પુર્ણમેવાવશિષ્યતે . મતલબ ઈશ્વર પુર્ણ છે ,અને એની રચના પુર્ણ જ છે, ઈચ્છા ને તૃષ્ણા ને લીધે જીવ ને અધુરપ નો અહેસાસ થાય છે અનાસક્તિ માં નિર્લિપ્ત જીવે ,તો ચોક્કસ પુર્ણતા પામ્યા છે એવા બ્રહ્મજ્ઞાની ની અનુભૂતિ માં પુર્ણ બને
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser