જ્યારે આપણે આપણું સર્વસ્વ માનીને તન, મનને ધનથી કોઈ વ્યક્તિને સ્વીકારી હોય છે, અને એ જ આપણી માનેલી વિશ્ર્વસનીય વ્યક્તિ વિશ્ર્વાસ તોડે પછી જીવનમાં ક્યારેય કોઈ પણ વ્યક્તિ પર 💯 વિશ્વાસ નથી જ આવતો.

#વિશ્ચવસનીય

Gujarati Thought by Varsha Patel : 111562185

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now