#ઝઘડો

✍️પરિસ્થિતિ વિકટ આવે છે જ્યારે,,
દિલ અને દિમાગનું યુદ્ધ છેડાય છે ત્યારે,,
દુઃખ સખત આપે છે એ સમય,,
દિલ અને દિમાગ જેવા યોદ્ધા ઝઘડો કરે છે જ્યારે...✍️

FROM
SHILU PARMAR

Gujarati Thought by SHILPA PARMAR...SHILU : 111560543

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now