#ઝઘડો

ઝઘડો રોજ થાય છે પ્રેમ ના પ્રવાહ નો
હુ રિશાવ ને તુ મનાવે રોજ પ્રેમ થી
નથી થયા અબોલા ક્યારે આપના જીવન મા
આ ઝઘડો નહી પણ નિશ્વાર્થ પ્રેમ ની નિશાની છે
લડતા ઝઘડતા તોય એકબીજા વગર ના રહી શક્તા
જીવનભર સાથે રહેવાના કોલ નીભાવતા
થાય છે ભુલો ઘણી જીવન મા એકબીજાથી
ભુલો સુધારી જીવન સુંંદર બનાવી જીવતા.

~લલીત જોષી~

Gujarati Poem by Lalit Joshi : 111560539

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now