સંકટ સમયે ગમે તેવા દુઃખને આ ખભે ઝીલ્યું છે..
તેથી જ આ વ્યક્તિત્વ અલગ જ રીતે ખીલ્યું છે..

જીવનની હરપળે દુઃખને પણ સુખ સાથે જ જોડ્યું છે..
મંજીલના એકાંત પથમાં અંધારાને પણ માથે ઓઢ્યું છે..

જીગર_અનામી રાઇટર

Gujarati Thought by જીગર _અનામી રાઇટર : 111559036

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now