પુછી લીધું અમસ્તાં કોઈને કેમ યાદ નથી કરતાં કોઈ દીવસ..?? જવાબ આવ્યો તમે શું કર્યું મારા માટે કે શું આપ્યું કે તમને યાદ કરૂં?? બસ માણસોને કાંઈ આપીએ તોજ વાલા..કેટ કેટલા દાખલા જોઈએ તારે સ્વાર્થ ભર્યા લોકોના સ્વાર્થ ના?
#દાખલો

Gujarati Shayri by Hemant Pandya : 111557516

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now