તમારા સંબંધો કોની સાથે કેવા છે..

એ તમેજ જાણો છો..

બીજા જોય ને અંદાજો લગાવી સકે ..

ને એના વીચારો સંબંધ તોડી સકે ..

એટલે જ કોય ના કેહવા થી સંબંધ તોડવા નહીં..

સાહેબ કેમકે જે સંબંધ તોડવા ની વાતો કરે એજ જાજો સમય ટકી સકતા નથી.

સંબંધ તોડી જતા રહે છે..

કશ્યપ પરમાર

Gujarati Blog by Kashyap Parmar : 111557389

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now