તમારા સંબંધો કોની સાથે કેવા છે..
એ તમેજ જાણો છો..
બીજા જોય ને અંદાજો લગાવી સકે ..
ને એના વીચારો સંબંધ તોડી સકે ..
એટલે જ કોય ના કેહવા થી સંબંધ તોડવા નહીં..
સાહેબ કેમકે જે સંબંધ તોડવા ની વાતો કરે એજ જાજો સમય ટકી સકતા નથી.
સંબંધ તોડી જતા રહે છે..
કશ્યપ પરમાર