💐💐💐💐💐💐💐
આ દુનિયામાં જ્યારે તમારો ખરાબ સમય આવશે ત્યારે તમને સાથ કોઈ પણ વ્યક્તી નહિ આપે માટે હંમેશા આશા પોતાની જાત પાસેથી જ રાખો , પોતાની જાત ઉપર વિશ્વાસ કરવા વાળો વ્યક્તિ ક્યારેય દુઃખી નથી થતો ....


💐💐💐💐💐💐💐💐

"ક્યારેક સમય હોય તો એ ગરીબના પેટની ભૂખને સંતોષીને જોઈ લેજો તમારા આત્માને કેટલી શાંતિ મળે એ ભગવાન નો આભાર માનો કે આપણે 3 સમયનું જમવાનું તો મળી જાય છે ઘણા ને એ પણ નસીબ નથી થતું માટે હંમેશા બીજાના ખરાબ સમયમાં એમની મદદ કરો ..."


💐💐💐💐💐💐💐💐


Mr : N.D.Chavda

🖕🖕🖕🖕🖕🖕

Gujarati Thought by Nilesh D Chavda : 111555791

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now