સંબંધોની ચાલતી નવલકથામાં ક્યારેક
   ફકરો આવે છે.
ઉદગાર થતા સમય પ્રમાણે સમાધાન ન કરવામાં આવે તો પ્રશ્નાર્થ સર્જાય છે.
ક્યારેક એકબીજાને સમજીને અલ્પવિરામ આપી આગળ ધપવું જોઈએ નહિતર સબન્ધની આ નવલકથા પૂર્ણવિરામ મૂકી દે છે અને તે સમજતા મોડું થઈ ચૂક્યું હોય છે.

Gujarati Motivational by આર્યન પરમાર : 111555027

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now