#આક્રમણ
આક્રમણ જ્યારે વિચારો તારા કરે મુજ મન વ્યગ્ર પર,
અસહ્ય વેદના અને અવ્યક્ત લાગણીઓનું ઘોડાપુર ઉમટે,
વ્યથિત મન,ને ઉદાસ ચહેરે પણ પ્રેમનો તરવરાટ અનુભવાય,
એ ક્ષણ માટે તારી યાદ માત્ર સક્ષમ છે મુજને સમૂળગી ભૂલવા માટે...

Gujarati Blog by ડૉ.હેમાક્ષિ ભટ્ટ દર્શીનાક્ષી : 111554428

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now