Scientific research દ્વારા કહેવામાં આવ્યું છે મનુષ્યના મગજની શક્તિ કરતા અનેક ગણી ક્ષમતા માણસના હૃદયની છે. જે લોકો બહુજ બુદ્ધિથી દરેક વાતને જીવનમાં લેતા હોય છે તે બહુજ ઓછા પ્રમાણમાં સફળ થઈ શકે ભલે તેની બુદ્ધિ પ્રતિભા અનન્ય હોય પણ છતાં તે એક તર્ક માં જ જીવન પૂરું કરે છે..
કહેવાની વાત એ છે કે, "હૃદયથી જીવતા લોકોનો ભરોસો આ દુનિયા ઝડપભેર કરે છે અને જે હંમેશા બુદ્ધિથી જીવે ત્યાં લોકોનો વિશ્વાસ હંમેશા ડગતો રહે છે...

Gujarati Blog by parth : 111554166
parth 4 years ago

Thank u so much...

RUTVI SHIROYA 4 years ago

અદ્દભુત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now