પ્રેમમાં કોને કહયું કે હરદમ મળવું જ જરૂરી છે, કે કોઈની સાથે સતત વાત કરવાથી જ પ્રેમ જીવંત રહે છે ? હું માનું છે કે ભલે આપણા પ્રિયજન સાથે દિવસો મહિનાઓ વર્ષો સુધી વાત ના થાય.. ભલે એને આપણે મળીએ નહિ, તે છતાં દિલમાં પ્રેમને જાગૃત રાખી શકાય છે, અને એ પ્રેમને જગાવી રાખવા માટે જરૂર છે વિશ્વાસની. એક એવો વિશ્વાસ જે કદાચ સહેજ પણ તૂટી ગયો તો તમે પ્રિયજન અને પ્રેમ બંને ખોઈ બેસશો !!!


@નીરવ પટેલ "શ્યામ"

Gujarati Blog by Nirav Patel SHYAM : 111553606

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now