કોઈ વ્યક્તિ કે પ્રાણી #અપશુકનિયાળ હોતુજ નથી,
#અપશુકનિયાળ તો ફક્ત વ્યક્તિના નકરાત્મક વિચારોજ હોય છે,
બાકી, પરમેશ્વરની રચનામાં કોઈ ખામી હોયજ નહીં વાલા...

#અપશુકનિયાળ એ મનુષ્યના સ્વાર્થ માટે ખાલી એક કાલ્પનિક વિચાર છે. પોતાના ખોટા અહમ ના સંતોષ માટે.....રાધે..રાધે..

Gujarati Thought by Bhavesh ( Bhavin ) Thakor : 111553265

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now