જયારે માણસ દરેક રીતે હારી ગયો હોય છે
પરીસ્તીથી સંજોગો નસીબ સાથ નથી આપતું
ત્યારે એને ભગવાન સિવાય કોઈ નો સહારો નથી હોતો
ત્યારે એક વાત યાદ રાખવી કે તમે કોઈ નું ખોટું નથી કર્યું તો ભગવાન તમારી સાથે ક્યારેય ખોટું થવા દેશે નહીં
ભગવાન એની હંમેશા સાથે હોય છે.
બસ ભગવાન પર થી ક્યારેય ભરોષો તોડવો નહીં
એ તમને દરેક મુશ્કેલી માથી ઉગારી લેશે.