🙏 દરેક માં બાપ પોતાનાં દિકરા કે

દિકરી ને સંસ્કાર આપવા માં

કોઈ જ કમી નથી રાખતાં.

🙏 પણ દિકરા કે દિકરી ને તેમનાં કર્મો

જ, તેમને સારાં કે ખરાબ સંસ્કાર

ગ્રહણ કરતાં શીખવાડે છે.

🙏 કમી માં બાપ નાં સંસ્કાર માં નથી

હોતી, કમી તો સંતાનો નાં કર્મો ની

જ હોય છે.

🙏 સારાં કર્મો હશે તો સંસ્કાર પણ

સારાં જ હશે.અને જો સંતાન નાં

કર્મો ખરાબ હશે , તો તેનાં સંસ્કાર

માં ખોટ કે કમી નજર આવશે જ.

🌹મૌલી.🌹🙋
F.M.S.







#કમી

Gujarati Thought by Maulika Shah : 111539800

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now