🙏 જો તમે સકારાત્મકતા થી

કોઈ ને જોશો નેં તો, તમને તે

વ્યક્તિ માં ગુણો જ દેખાશે.

🙏 અને જો તમે નકારાત્મકતા થી

જેને પણ જોશો નેં તો તે વ્યક્તિ માં

કમી જ દેખાશે.

👉 માટે હંમેશા હકારાત્મક વિચારો

જ કરો, જેથી આપણને બધામાં

ગુણો જ દેખાય.કમી દેખાય જ નહીં.

👉 વિચારો બદલશો તો દ્રષ્ટિ બદલાઈ જશે,

દ્રષ્ટિ બદલશો તો વિચારો પણ બદલાઈ જશે.

🌹 મારાં મત પ્રમાણે દ્રષ્ટિ અને વિચાર ,

એક સિક્કાની બે બાજુ છે.🌹

🌹બીજી કોઈ વસ્તુ માં કમી હોય તો ચાલે,

પણ તમારાં માં દ્રષ્ટિ અને વિચાર માં કોઈ

કમી નાં હોવી જોઈએ.🌹

🌹મૌલી.🌹🙋
F.M.S.

#કમી

Gujarati Thought by Maulika Shah : 111539798
Pintu Bhatti 4 years ago

ખુબ સરસ Plz see my post &support https://quotes.matrubharti.com/111540647

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now