*તકલીફ તો એ વાતની છે કે આપણા દેશમાં જે કોઈ પણ પૂજનીય છે તે ફક્ત એક દિવસ પૂરતા જ પૂજાય છે*
*આજનો સમાજ જે ઘણીવાર માન આપવા લાયક પણ નથી હોતા તેવા માણસો ને પૂજનાર સમાજ બની રહ્યો છે...*
નજીવા સ્વાર્થ માટે માનવભકતિ એ સમાજ માં ઘૂસી ચુકેલું ધીમુ પણ અસરકારક ઝેર*છે