........................લાત મારવી એ...........
કોઈપણ વ્યક્તિ કે પ્રાણીની મન:સ્થિતિ પર આધાર રાખે છે....!
.............................ક્યારેક.............
આઘાત અને પ્રત્યાઘાત પરસ્પર સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે....!
.......................તો વળી ક્યારેક......
.......... ...........અસહ્ય...! અસમાન...!
~ કેતન વ્યાસ
#લાત_મારવી