આંખ સામે આંખ તારે મેળવીને વાત કરવાની,
સત્યની સાથે અસત્યનું એક તારણ તારવાનું છે.
એક માણસ જિંદગીથી દીર ખસતુ હોય તો પણ શુ?
એ જ માણસની જગ્યાએ કોઈને પણ આવવાનું છે!

Gujarati Blog by Riwera : 111537036

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now