#કર્મ
આપણા સમાજના ધણા લોકો કહેતા હોય છે કર્મ કરવું જોઇએ , પણ કર્મ ગણવું શેનું તેની તો કોઇ ચર્ચા જ નથી થતી.કર્મ પર વિસ્તૃત ચર્ચા થવી જોઇએ.સારા કામો કરી તો સારુ કર્મ ગણાય , જયારે કોઇ ખરાબ કામ કરે તો શું તેને ખરાબ કર્મ ગણવું ? ખરાબ કર્મ કરનાર પણ કયારેક કોઇની મદદ કરીને સારુ કામ કરે તો તે માણસને શું ગણવો ? આપણી સામે આવા ધણા લોકો હશે. માણસે હંમેશા પોતાના કામમાં વ્યસ્ત રહેવું જોઇએ.કર્મ કરવું એ આપણા જવાબદારી છે તેમ સમજીને નિભાવવી જોઇએ.

Gujarati Blog by Pandya Ravi : 111535903

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now